VALENTINE SPECIAL

Posted: ફેબ્રુવારી 11, 2016 in અવર્ગીકૃત

પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !
ઘણા વખત પહેલાંની વાત છે.એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં.એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં પ્રેમ રહેતો હતો.એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજસુધીમાં ટાપુ ડૂબી જશે. દરિયાને તળિયે બેસી જશે.
બધી જ લાગણીઓ તેમ જ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથ…ી પ્રયાણ શરૂ કરી દીધું. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો.જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોય એમ એ ફરતો હતો. બધાંને નવાઈ લાગી. પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતાં. એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે ? હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માંગતો હતો…
જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ જ વહાલ કર્યું. એનીજમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. હવે પાણી વધવા લાગ્યું. જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનો સમય આવી ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ પાડવીતો કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાંથી સમૃદ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યું કે, ‘બહેન સમૃદ્ધિ !તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ ? નહીંતર હમણાં જ હું ડૂબી જઈશ….’
સમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે, ‘માફ કરજો પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાઝવેરાતથી ભરેલી છે. એમાં તારા માટે ક્યાંય જગ્યા જ નથી !’ આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વિના સમૃદ્ધિ ચાલી ગઈ.એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી, ‘હે સુંદરતા ! તું મને તારી હોડીમાં લઈ જઈશ ?’ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું, ‘માફ કરજે પ્રેમ ! તું એટલો ભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ. આમેય મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે તું પણ જાણે જ છે!!
મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી !’ અને એ પણ આગળ ચાલી ગઈ. પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું. ત્યાં જ પ્રેમે ઉદાસીનતાની હોડીને પસાર થતી જોઈ.પ્રેમે બૂમ પાડી કે, ‘અરે ! ઉદાસીનતા, મને તારી જોડે લઈ લે. મહેરબાની કરીને મને બચાવી લે.’ પણ ઉદાસીનતા તો જડસુ હતી. એ કહે, ‘માફી માગું છું તારી ઓ પ્રેમ ! હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે !’ એ પણ જતી રહી.
ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એવો મશગૂલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો !! પાણી ગળા સુધી આવી ગયું હતું. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસકો પડી ગયો. એ જોરથી રડવા માંડ્યો.ત્યાં જ એક ખૂબ જપ્રેમાળ અવાજ આવ્યો : ‘પ્રેમ ! રડ નહીં. ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં !’પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ વૃદ્ધમાણસ પોતાની હોડી લઈને ઊભો હતો.
એણે પ્રેમનો હાથ પકડીને એને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ એ વખતે બરાબર ડૂબવાની તૈયારીમાં જ હતો. અચાનક ઊગરી જવાથી પ્રેમ થોડી વાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી જ ન શક્યો. પેલા વૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તોપણ એ કંઈ જ ન બોલ્યો.બસ મૂંગા મૂંગા પેલા વૃદ્ધનો તેણે આભાર માન્યો. પેલો વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ ચાલી ગયો.
અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાની બીકમાં અને બચી જવાની ખુશીમાં પોતે પોતાને બચાવનાર વૃદ્ધનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો ! આટલો નાનકડોશિષ્ટાચાર પણ પોતે ન દાખવી શક્યો એનોએને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ દોડતો દોડતો જ્ઞાનના ઘરે ગયો. બારણું ખખડાવ્યું. જ્ઞાન બહાર આવ્યું. પ્રેમે એને બધી વાત કરી. પછી એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે તે પૂછ્યું. જ્ઞાને પોતાની આંખો બંધ કરી.
થોડી વારે આંખ ખોલીને જ્ઞાને કહ્યું, ‘તને બચાવનાર સમય હતો !’પ્રેમને નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું કે, ‘હે જ્ઞાન ! જ્યારે કોઈ કરતાં કોઈ જ મને મદદ કરવા તૈયાર નહોતું ત્યારે ફક્ત સમયે જ મને શા માટે મદદ કરી ?’ જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો : ‘કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’

જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા…!!

Posted: ફેબ્રુવારી 9, 2016 in અવર્ગીકૃત

એક ચાર વર્ષનો ભાઈ અને,એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન,બજાર મા ફરવા નીકળ્યા છે. નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે..બહેન આવે છે કે નહીં..!!રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે..ભાઈ નજીક આવી ને પૂછે છે..કેમ તારે કાંઇ લેવુ છે..??
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી,બહેન ખુબ જ ખુશ થઇ કાઉન્ટર પર બેઠેલો વેપારી..આ ભાઈ બહેન ને બહાર થી જોતો હતો અને ભાઈ નામાસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતો હતો..!! કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો આ ઢીંગલી નુ શું છે..? જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું તમારી પાસે શું છે..? બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એજ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી..અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.. બાળકે કહ્યું..કેમ ઓછા છે..? વેપારી કહે ના આમાંથી તો વધશે..!! વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં…!! પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી..?? વેપારી એ કહ્યું ભાઈ આપણે મન આ છીપલા છે..એને મન તો એની સંપતિ છે..!! અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા..ત્યારે એ આ ઘટના એને યાદ આવશે અને એ પણ આવી જ રીતે કોઈની મદદ કરશે
અને આજ જો મે એને ઢીંગલી ના આપી હોત તો એ વિદ્રોહ ની આગ લઈ ને ઉઠત…કે
જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા…!!
તુમ્હારી હૈ તુમ્હી..સંભાલો યે દુનિયા….!!!

ચિત્રકાર

Posted: ફેબ્રુવારી 8, 2016 in અવર્ગીકૃત

ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે…
આ માટે એ એવા ચહેરાની શોધમાં નિકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય…
બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી,
5-6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હતું
પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યુ અને નામ આપ્યુ ” God in man “.
વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃધ્ધાવસ્થામાં દુનિયાને એક બીજુ ચિત્ર આપવાની પણ ઇચ્છા થઇ કે દુનિયાને શયતાનનો પણ પરિચય કરાવવો છે અને શયતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર બનાવવું છે.
આ માટે એ શયતાની ચહેરાની શોધમાં નિકળ્યો.
જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હત્યાના આરોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો.
પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો.
બધાને આશ્વર્ય થયુ કે આ રડે છે કેમ ?
જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પુછ્યુ ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યુ કે ” ચિત્રકાર મહાશય તમે મને ભુલી ગયા છો પણ મને તમારો ચહેરો બરોબર યાદ છે…
વર્ષો પહેલા ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છુ.”
આ વાર્તા નહી વાસ્તવિકતા છે…
બધા જ બાળકો નિર્દોષ , નિખાલસ અને પ્રેમાળ જ હોય છે એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ.
આપણા વર્તનને કારણે કોઇ પરમાત્માથી શયતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે અને માણસને શયતાન બનાવવાનું કામ કરતા હોઇશું તો મંદિરની આરતી , મસ્જીદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દુર નહી કરી શકે…

જીવનની સંગ સંગ……………………………………..

Posted: ડિસેમ્બર 16, 2013 in અવર્ગીકૃત
  • જન્મ  અને  મૃત્યુ બંને શબ્દો અઢી અક્ષરના છે. અને  બંને અઢી અક્ષરના શબ્દો વચ્ચેનો ગાળો જીવન  છે. આ જીવન શબ્દમાં ત્રણેય જીવનનું ઐશ્વર્ય છે. જીવનમાં વન છે, ઉપવન છે, અને તપોવન પણ છે.
  • એકાંત જેવો શ્રેષ્ઠ મિત્ર કોઈ નથી . જે માણસ એકાંતને માણતો નથી કે જાણતો નથી એને જીદગીની સાચી  સમજ નથી, એકાંતનો અર્થ હું  છુ મારી સાથે છુ અને મારા પુરતો છુ, એકલતામાંથી દુઃખ જન્મે છે, કારમી છે, પણ એકાંત નો આનંદ માની શકાય છે.
  • જે માણસ પોતાના સંકલ્પમાં , નિર્ણયમાં , પ્રતિજ્ઞામાં દ્રઠ અને  અટલ  હોય તે જ મનુષ્ય દુનિયાને  પોતાની રીતે બદલી શકે, હિમતથી નિર્ણય લેવો તેનું નામ પ્રતિજ્ઞા કે સંકલ્પ.
  • પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોચે છે ત્યારે કરુણાનું સ્વરુપ લે છે, અને કરુણાનું સવરૂપ પ્રગટ થાય ત્યારેજ સાચો પ્રેમ પ્રગટ જન્મે અને પ્રેમ નું સ્વરૂપ જ્હોવા મળે.  

 

 

આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.

આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે.

વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.

‘મનીમાઈન્ડેડ’ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.

આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.

(ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…… દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…)

આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !)

સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.

ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.

ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.

વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)

દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાત?ઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)

હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?

જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો……………………….

અસાઈડ  —  Posted: ડિસેમ્બર 14, 2013 in અવર્ગીકૃત

અમારા ચુંટેલા અમને નડે છે

Posted: જુલાઇ 6, 2010 in અવર્ગીકૃત

અમારા ચુંટેલા અમને નડે છે ====================================

ચુંટણીમાં શીરા – પુરીની પંગત જમાડી,

પૈસા કપડા વહેચી ને દારૂ પીવડાવી,

મતો ઉઘરાવી ને દિલ્હી દોડે છે,

અમારા ચુંટેલા અમને નડે છે .

અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી,

એક બીજાને આક્ષેપોથી નવડાવી,

રેલીમાં કે સભામાં પથરા પડે છે

અમારા ચુંટેલા અમને નડે છે

ચુંટાયા પછી સુરત (મોઢું) ના દેખડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી,

પાચ વર્ષે લોકો પાછળ પડે છે ,

અમારા ચુંટેલા અમને નડે છે.

મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી ,

અનામત માટે લોકોને લડાવી,

અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે,

અમારા ચુંટેલા અમને નડે છે

રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી ,

એ ખૂણે-ખાચરે શોધ્યા ના જડે છે ,

અમારા ચુંટેલા અમને નડે છે .

ચુંટાયા પછી એ મહેલમાં પહોચી,

કુટુંબ સાથે પરદેશના ચક્કરો કાપી

એ વેતન અને ભથ્થા માટે લડે છે ,

અમારા ચુંટેલા અમને નડે છે

રાહુ અને કેતુ તો સૌને નડે છે ,

પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે

, “સ્વપ્ન ” વ્યથિત અંતર રડે છે ,

અમારા ચુંટેલા અમને નડે છે

(મિત્રો આ વિચાર અને કવિતા નવ નિર્માણ અને કટોકટી ના સમય ની છે )

સુભાષચંદ્ર બોઝ

Posted: જુલાઇ 5, 2010 in અવર્ગીકૃત

જન્મ અને કૌટુંબિક જીવન

નેતાજી સુભાષચન્દ્ર બોસનો જન્મ 23 જનવરી, 1897 કો ઉડ઼ીસા કે કટક શહર મા થયૉ હતૉ. તેમના પિતા નુ નામ જાનકીનાથ બોસ અને માઁ નુ નામ પ્રભાવતી હતુ.

જાનકીનાથ બોસ કટક શહેર મા મશહૂર વકીલ હતા. પહલા તે સરકારી વકીલ હતા, પરન્તુ પછીથી તેમણે પોતાની પ્રૈક્ટિસ શુરૂ કરી હતી.ઍમણે કટક ની મહાપાલિકા મા લાબા સમય સુધી કામ કયુ હતુ અને તે બંગાલ વિધાનસભા ના સદસ્ય પણ રહ્યા હતા.અંગ્રેજ઼ સરકારે તેમને રાયબહાદુર નો ખિતાબ આપ્યો હતો.

પ્રભાવતી દેવી ના પિતા નુ નામ ગંગાનારાયણ દત્ત હતુ. દત્ત પરિવાર ને કોલકાતા નુ એક કુલીન પરિવાર માનવા મા આવતુ હતુ.

પ્રભાવતી અને જાનકીનાથ બોસ ની કુલ થઇ ને 14 સંતાનો હતી,જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમની નવમી સંતાન અને પાચમા પુત્ર હતા.

પોતના બધા ભાઇઓ માથી સુભાષ ને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતુ.શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથ ના બીજા પુત્ર હતા.સુભાષ તેમને મેજદા કહેતા હતા.શરદબાબૂ ની પત્ની નુ નામ વિભાવતી હતુ.

અભ્યાસ અને છાત્ર જીવન

બચપન મેં, સુભાષ કટક મેં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈ સ્કૂલ નામક પાઠશાલા મેં પઢતે થે. ઇસ પાઠશાલા મેં ઉનકે શિક્ષક કા નામ વેણીમાધવ દાસ થા. વેણીમાધવ દાસ અપને છાત્રોં મેં દેશભક્તિ કી ચિંગારી જગાતે થે. ઉન્હોંને હી સુભાષ કે અંદર કી સુપ્ત દેશભક્તિ કો જાગૃત કિયા.

15 સાલ કી ઉમ્ર મેં, સુભાષ ગુરૂ કી ખોજ મેં ઘર સે ભાગકર હિમાલય ચલે ગયે થે. લેકિન ગુરૂ કી ઉનકી યહ ખોજ અસફલ રહી. લેકિન બાદ મેં, સ્વામી વિવેકાનંદ કા સાહિત્ય પઢ઼કર, સુભાષ ઉનકે શિષ્ય બન ગયે થે.

મહાવિદ્યાલય મેં પઢ઼ાઈ કરતે સમય હી, અન્યાય કે ખિલાફ આવાજ ઉઠાને કી ઉનકી પ્રવૃત્તિ દિખાઈ દેતી થી. કોલકાતા કે પ્રેસિડેંસી કૉલેજ કે અંગ્રેજ઼ પ્રાધ્યાપક ઓટેન કા ભારતીય છાત્રોં કે સાથ વ્યવહાર ઠીક નહીં રહતા થા. ઇસલિએ સુભાષ કે નેતૃત્વ મેં મહાવિદ્યાલય મેં હડ઼તાલ કરાઈ થી.

1921 મેં ઇંગ્લૈંડ જાકર, સુભાષ ભારતીય સિવિલ સેવા કી પરીક્ષા મેં સફલ હુએ. લેકિન ઉન્હોંને અંગ્રેજ઼ સરકાર કી સેવા કરને સે ઇન્કાર કિયા ઔર ઇસ્તીફા દેકર વે વાપસ ભારત આ ગયે.

સ્વતંત્રતા સંગ્રામ મેં પ્રવેશ ઔર કાર્ય

કોલકાતા કે સ્વતંત્રતા સેનાની, દેશબંધુ ચિત્તરંજન દાસ કે કાર્ય સે પ્રેરિત હોકર, સુભાષ દાસબાબૂ કે સાથ કામ કરના ચાહતે થે. ઇંગ્લૈંડ સે ઉન્હોંને દાસબાબૂ કો ખત લિખકર, ઉનકે સાથ કામ કરને કી ઇચ્છા પ્રકટ કી.

રવીંદ્રનાથ ઠાકુર કી સલાહ કે અનુસાર, ભારત વાપસ આને પર વે સર્વપ્રથમ મુમ્બઈ ગયે ઔર મહાત્મા ગાઁધી સે મિલે. મુમ્બઈ મેં ગાઁધીજી મણિભવન મેં નિવાસ કરતે થે. વહાઁ, 20 જુલાઈ, 1921 કો મહાત્મા ગાઁધી ઔર સુભાષચંદ્ર બોસ કે બીચ પહલી બાર મુલાકાત હુઈ.

ગાઁધીજી ને ભી ઉન્હેં કોલકાતા જાકર દાસબાબૂ કે સાથ કામ કરને કી સલાહ દી. ઇસકે બાદ સુભાષબાબૂ કોલકાતા આ ગએ ઔર દાસબાબૂ સે મિલે. દાસબાબૂ ઉન્હેં દેખકર બહુત ખુશ હુએ. ઉન દિનોં ગાઁધીજી ને અંગ્રેજ઼ સરકાર કે ખિલાફ અસહયોગ આંદોલન ચલાયા થા. દાસબાબૂ ઇસ આંદોલન કા બંગાલ મેં નેતૃત્વ કર રહે થે. ઉનકે સાથ સુભાષબાબૂ ઇસ આંદોલન મેં સહભાગી હો ગએ.

1922 મેં દાસબાબૂ ને કાંગ્રેસ કે અંતર્ગત સ્વરાજ પાર્ટી કી સ્થાપના કી. વિધાનસભા કે અંદર સે અંગ્રેજ઼ સરકાર કા વિરોધ કરને કે લિએ, કોલકાતા મહાપાલિકા કા ચુનાવ સ્વરાજ પાર્ટી ને લડ઼કર જીતા. સ્વયં દાસબાબૂ કોલકાતા કે મહાપૌર બન ગએ. ઉન્હોંને સુભાષબાબૂ કો મહાપાલિકા કા પ્રમુખ કાર્યકારી અધિકારી બનાયા. સુભાષબાબૂ ને અપને કાર્યકાલ મેં કોલકાતા મહાપાલિકા કા પૂરા ઢાઁચા ઔર કામ કરને કા તરીકા હી બદલ ડાલા. કોલકાતા કે રાસ્તોં કે અંગ્રેજ઼ી નામ બદલકર, ઉન્હેં ભારતીય નામ દિએ ગએ. સ્વતંત્રતા સંગ્રામ મેં પ્રાણ ન્યૌછાવર કરનેવાલોં કે પરિવાર કે સદસ્યોં કો મહાપાલિકા મેં નૌકરી મિલને લગી.

બહુત જલ્દ હી, સુભાષબાબૂ દેશ કે એક મહત્વપૂર્ણ યુવા નેતા બન ગએ. પંડિત જવાહરલાલ નેહરૂ કે સાથ સુભાષબાબૂ ને કાંગ્રેસ કે અંતર્ગત યુવકોં કી ઇંડિપેંડન્સ લિગ શુરૂ કી. 1928 મેં જબ સાઇમન કમિશન ભારત આયા, તબ કાંગ્રેસ ને ઉસે કાલે ઝંડે દિખાએ. કોલકાતા મેં સુભાષબાબૂ ને ઇસ આંદોલન કા નેતૃત્વ કિયા. સાઇમન કમિશન કો જવાબ દેને કે લિએ, કાંગ્રેસ ને ભારત કા ભાવી સંવિધાન બનાને કા કામ આઠ સદસ્યીય આયોગ કો સૌંપા. પંડિત મોતીલાલ નેહરૂ ઇસ આયોગ કે અધ્યક્ષ ઔર સુભાષબાબૂ ઉસકે એક સદસ્ય થે. ઇસ આયોગ ને નેહરૂ રિપોર્ટ પેશ કી.

1928 મેં કાંગ્રેસ કા વાર્ષિક અધિવેશન પંડિત મોતીલાલ નેહરૂ કી અધ્યક્ષતા મેં કોલકાતા મેં હુઆ. ઇસ અધિવેશન મેં સુભાષબાબૂ ને ખાકી ગણવેશ ધારણ કરકે પંડિત મોતીલાલ નેહરૂ કો સૈન્ય તરીકે સે સલામી દી. ગાઁધીજી ઉન દિનોં પૂર્ણ સ્વરાજ્ય કી માંગ સે સહમત નહીં થે. ઇસ અધિવેશન મેં ઉન્હોંને અંગ્રેજ઼ સરકાર સે ડોમિનિયન સ્ટેટસ માઁગને કી ઠાન લી થી. લેકિન સુભાષબાબૂ ઔર પંડિત જવાહરલાલ નેહરૂ કો પૂર્ણ સ્વરાજ કી માંગ સે પીછે હટના મંજૂર નહીં થા. અંત મેં યહ તય કિયા ગયા કિ અંગ્રેજ઼ સરકાર કો [ડોમિનિયન સ્ટેટસ]] દેને કે લિએ, એક સાલ કા વક્ત દિયા જાએ. અગર એક સાલ મેં અંગ્રેજ઼ સરકાર ને યહ મૉંગ પૂરી નહીં કી, તો કાંગ્રેસ પૂર્ણ સ્વરાજ કી માંગ કરેગી. અંગ્રેજ઼ સરકાર ને યહ માંગ પૂરી નહીં કી. ઇસલિએ 1930 મેં જબ કાંગ્રેસ કા વાર્ષિક અધિવેશન પંડિત જવાહરલાલ નેહરૂ કી અધ્યક્ષતા મેં લાહૌર મેં હુઆ, તબ ઐસા તય કિયા ગયા કિ 26 જનવરી કા દિન સ્વતંત્રતા દિન કે રૂપ મેં મનાયા જાએગા.

26 જનવરી, 1931 કે દિન કોલકાતા મેં રાષ્ટ્રધ્વજ ફૈલાકર સુભાષબાબૂ એક વિશાલ મોર્ચા કા નેતૃત્વ કર રહે થે. તબ પુલિસ ને ઉનપર લાઠી ચલાયી ઔર ઉન્હે ઘાયલ કર દિયા. જબ સુભાષબાબૂ જેલ મેં થે, તબ ગાઁધીજી ને અંગ્રેજ સરકાર સે સમઝોતા કિયા ઔર સબ કૈદીયોં કો રિહા કિયા ગયા. લેકિન અંગ્રેજ સરકાર ને સરદાર ભગત સિંહ જૈસે ક્રાંતિકારકોં કો રિહા કરને સે ઇન્કાર કર દિયા. ભગત સિંહ કી ફૉંસી માફ કરાને કે લિએ, ગાઁધીજી ને સરકાર સે બાત કી. સુભાષબાબૂ ચાહતે થે કિ ઇસ વિષય પર ગાઁધીજી અંગ્રેજ સરકાર કે સાથ કિયા ગયા સમઝોતા તોડ દે. લેકિન ગાઁધીજી અપની ઓર સે દિયા ગયા વચન તોડને કો રાજી નહીં થે. અંગ્રેજ સરકાર અપને સ્થાન પર અડી રહી ઔર ભગત સિંહ ઔર ઉનકે સાથિયોં કો ફૉંસી દી ગયી. ભગત સિંહ કો ન બચા પાને પર, સુભાષબાબૂ ગાઁધીજી ઔર કાંગ્રેસ કે તરિકોં સે બહુત નારાજ હો ગએ.

કારાવાસ

અપને સાર્વજનિક જીવન મેં સુભાષબાબૂ કો કુલ ગ્યારહ બાર કારાવાસ હુઆ. સબસે પહલે ઉન્હેં 1921 મેં છે મહિનોં કા કારાવાસ હુઆ.

1925 મેં ગોપિનાથ સાહા નામક એક ક્રાંતિકારી કોલકાતા કે પુલિસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટ કો મારના ચાહતા થા. ઉસને ગલતી સે અર્નેસ્ટ ડે નામક એક વ્યાપારી કો માર ડાલા. ઇસકે લિએ ઉસે ફૉંસી કી સજા દી ગયી. ગોપિનાથ કો ફૉંસી હોને કે બાદ સુભાષબાબૂ જોર સે રોયે. ઉન્હોને ગોપિનાથ કા શવ મૉંગકર ઉસકા અંત્યસંસ્કાર કિયા. ઇસસે અંગ્રેજ઼ સરકાર ને યહ નિષ્કર્ષ કિયા કિ સુભાષબાબૂ જ્વલંત ક્રાંતિકારકોં સે ન હી સંબંધ રખતે હૈં, બલ્કિ વે હી ઉન ક્રાંતિકારકોં કા સ્ફૂર્તીસ્થાન હૈં. ઇસી બહાને અંગ્રેજ઼ સરકાર ને સુભાષબાબૂ કો ગિરફતાર કિયા ઔર બિના કોઈ મુકદમા ચલાએ, ઉન્હેં અનિશ્ચિત કાલખંડ કે લિએ મ્યાનમાર કે મંડાલે કારાગૃહ મેં બંદી બનાયા.

5 નવમ્બર, 1925 કે દિન, દેશબંધૂ ચિત્તરંજન દાસ કોલકાતા મેં ચલ બસેં. સુભાષબાબૂ ને ઉનકી મૃત્યૂ કી ખબર મંડાલે કારાગૃહ મેં રેડિયો પર સુની.

મંડાલે કારાગૃહ મેં રહતે સમય સુભાષબાબૂ કી તબિયત બહુત ખરાબ હો ગયી. ઉન્હેં ટી.બી. હો ગયા. પરંતૂ અંગ્રેજ઼ સરકાર ને ફિર ભી ઉન્હેં રિહા કરને સે ઇન્કાર કર દિયા. સરકાર ને ઉન્હેં રિહા કરને કે લિએ યહ શર્ત રખી કી વે ઇલાજ કે લિએ યુરોપ ચલે જાએ. લેકિન સરકાર ને યહ તો સ્પષ્ટ નહીં કિયા થા કિ ઇલાજ કે બાદ વે ભારત કબ લૌટ સકતે હૈં. ઇસલિએ સુભાષબાબૂ ને યહ શર્ત સ્વીકાર નહીં કી. આખિર મેં પરિસ્થિતી ઇતની કઠિન હો ગયી કી શાયદ વે કારાવાસ મેં હી મર જાયેંગે. અંગ્રેજ઼ સરકાર યહ ખતરા ભી નહીં ઉઠાના ચાહતી થી, કિ સુભાષબાબૂ કી કારાગૃહ મેં મૃત્યૂ હો જાએ. ઇસલિએ સરકાર ને ઉન્હે રિહા કર દિયા. ફિર સુભાષબાબૂ ઇલાજ કે લિએ ડલહૌજી ચલે ગએ.

1930 મેં સુભાષબાબૂ કારાવાસ મેં થે. તબ ઉન્હે કોલકાતા કે મહાપૌર ચુના ગયા. ઇસલિએ સરકાર ઉન્હે રિહા કરને પર મજબૂર હો ગયી.

1932 મેં સુભાષબાબૂ કો ફિર સે કારાવાસ હુઆ. ઇસ બાર ઉન્હે અલમોડા જેલ મેં રખા ગયા. અલમોડા જેલ મેં ઉનકી તબિયત ફિર સે નાદુરૂસ્ત હો ગયી. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબૂ ઇસ બાર ઇલાજ કે લિએ યુરોપ જાને કો રાજી હો ગએ.

યુરોપ પ્રવાસ

1933 સે 1936 તક સુભાષબાબૂ યુરોપ મેં રહે.

યુરોપ મેં સુભાષબાબૂ ને અપની સેહત કા ખ્યાલ રખતે સમય, અપના કાર્ય જારી રખા. વહાઁ વે ઇટલી કે નેતા મુસોલિની સે મિલે, જિન્હોંને ઉન્હેં, ભારત કે સ્વતંત્રતા સંગ્રામ મેં સહાયતા કરને કા વચન દિયા. આયરલૈંડ કે નેતા ડી વૅલેરા સુભાષબાબૂ કે અચ્છે દોસ્ત બન ગએ.

જબ સુભાષબાબૂ યુરોપ મેં થે, તબ પંડિત જવાહરલાલ નેહરૂ કી પત્ની કમલા નેહરૂ કા ઑસ્ટ્રિયા મેં નિધન હો ગયા. સુભાષબાબૂ ને વહાઁ જાકર પંડિત જવાહરલાલ નેહરૂ કો સાંત્વના દિયા.

બાદ મેં સુભાષબાબૂ યુરોપ મેં વિઠ્ઠલ ભાઈ પટેલ સે મિલે. વિઠ્ઠલ ભાઈ પટેલ કે સાથ સુભાષબાબૂ ને પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કિયા, જિસ મેં ઉન દોનોં ને ગાઁધીજી કે નેતૃત્વ કી બહુત ગહરી નિંદા કી. બાદ મેં વિઠ્ઠલ ભાઈ પટેલ બીમાર પડ ગએ, તબ સુભાષબાબૂ ને ઉનકી બહુત સેવા કી. મગર વિઠ્ઠલ ભાઈ પટેલ કા નિધન હો ગયા.

વિઠ્ઠલ ભાઈ પટેલ ને અપની વસીયત મેં અપની કરોડોં કી સંપત્તી સુભાષબાબૂ કે નામ કર દી. મગર ઉનકે નિધન કે પશ્ચાત, ઉનકે ભાઈ સરદાર વલ્લભ ભાઈ પટેલ ને ઇસ વસીયત કો સ્વીકાર નહીં કિયા ઔર ઉસપર અદાલત મેં મુકદમા ચલાયા. યહ મુકદમા જિતકર, સરદાર વલ્લભ ભાઈ પટેલ ને વહ સંપત્તી, ગાઁધીજી કે હરિજન સેવા કાર્ય કો ભેટ દે દી.

1934 મેં સુભાષબાબૂ કો ઉનકે પિતા મૃત્ત્યૂશય્યા પર હોને કી ખબર મિલી. ઇસલિએ વે હવાઈ જહાજ સે કરાચી હોકર કોલકાતા લૌટે. કરાચી મેં ઉન્હે પતા ચલા કી ઉનકે પિતા કી મૃત્ત્યૂ હો ચુકી થી. કોલકાતા પહુઁચતેહી, અંગ્રેજ સરકાર ને ઉન્હે ગિરફ્તાર કર દિયા ઔર કઈ દિન જેલ મેં રખકર, વાપસ યુરોપ ભેજ દિયા.

હરીપુરા કાંગ્રેસ કા અધ્યક્ષપદ

1938 મેં કાંગ્રેસ કા વાર્ષિક અધિવેશન હરિપુરા મેં હોને કા તય હુઆ થા. ઇસ અધિવેશન સે પહલે ગાઁધીજી ને કાંગ્રેસ અધ્યક્ષપદ કે લિએ સુભાષબાબૂ કો ચુના. યહ કાંગ્રેસ કા ૫૧વા અધિવેશન થા. ઇસલિએ કાંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબૂ કા સ્વાગત 51 બૈલોં ને ખીંચે હુએ રથ મેં કિયા ગયા.

ઇસ અધિવેશન મેં સુભાષબાબૂ કા અધ્યક્ષીય ભાષણ બહૂત હી પ્રભાવી હુઆ. કિસી ભી ભારતીય રાજકીય વ્યક્તી ને શાયદ હી ઇતના પ્રભાવી ભાષણ કભી કિયા હો.

અપને અધ્યક્ષપદ કે કાર્યકાલ મેં સુભાષબાબૂ ને યોજના આયોગ કી સ્થાપના કી. પંડિત જવાહરલાલ નેહરૂ ઇસ કે અધ્યક્ષ થે. સુભાષબાબૂ ને બેંગલોર મેં મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા કી અધ્યક્ષતા મેં એક વિજ્ઞાન પરિષદ ભી લી.

1937 મેં જાપાન ને ચીન પર આક્રમણ કિયા. સુભાષબાબૂ કી અધ્યક્ષતા મેં કાંગ્રેસ ને ચિની જનતા કી સહાયતા કે લિએ, ડૉ દ્વારકાનાથ કોટણીસ કે નેતૃત્વ મેં વૈદ્યકીય પથક ભેજને કા નિર્ણય લિયા. આગે ચલકર જબ સુભાષબાબૂ ને ભારત કે સ્વતંત્રતા સંગ્રામ મેં જાપાન સે સહયોગ કિયા, તબ કઈ લોગ ઉન્હે જાપાન કે હસ્તક ઔર ફૅસિસ્ટ કહને લગે. મગર ઇસ ઘટના સે યહ સિદ્ધ હોતા હૈં કિ સુભાષબાબૂ ન હી તો જાપાન કે હસ્તક થે, ન હી વે ફૅસિસ્ટ વિચારધારા સે સહમત થે.

કાંગ્રેસ કે અધ્યક્ષપદ સે ઇસ્તીફા

1938 મેં ગાઁધીજી ને કાંગ્રેસ અધ્યક્ષપદ કે લિએ સુભાષબાબૂ કો ચુના તો થા, મગર ગાઁધીજી કો સુભાષબાબૂ કી કાર્યપદ્ધતી પસંદ નહીં આયી. ઇસી દૌરાન યુરોપ મેં દ્વિતીય વિશ્વયુદ્ધ કે બાદલ છા ગએ થે. સુભાષબાબૂ ચાહતે થે કિ ઇંગ્લૈંડ કી ઇસ કઠિનાઈ કા લાભ ઉઠાકર, ભારત કા સ્વતંત્રતા સંગ્રામ અધિક તીવ્ર કિયા જાએ. ઉન્હોને અપને અધ્યક્ષપદ કી કારકીર્દ મેં ઇસ તરફ કદમ ઉઠાના ભી શુરૂ કર દિયા થા. ગાઁધીજી ઇસ વિચારધારા સે સહમત નહીં થે.

1939 મેં જબ નયા કાંગ્રેસ અધ્યક્ષ ચુનને કા વક્ત આયા, તબ સુભાષબાબૂ ચાહતે થે કિ કોઈ ઐસી વ્યક્તી અધ્યક્ષ બન જાએ, જો ઇસ મામલે મેં કિસી દબાવ કે સામને ન ઝુકે. ઐસી કોઈ દુસરી વ્યક્તી સામને ન આને પર, સુભાષબાબૂ ને ખુદ કાંગ્રેસ અધ્યક્ષ બને રહના ચાહા. લેકિન ગાઁધીજી અબ ઉન્હે અધ્યક્ષપદ સે હટાના ચાહતે થે. ગાઁધીજી ને અધ્યક્ષપદ કે લિએ પટ્ટાભી સિતારમૈય્યા કો ચુના. કવિવર્ય રવિંદ્રનાથ ઠાકૂર ને ગાઁધીજી કો ખત લિખકર સુભાષબાબૂ કો હી અધ્યક્ષ બનાને કી વિનંતી કી. પ્રફુલ્લચંદ્ર રાય ઔર મેઘનાદ સહા જૈસે વૈજ્ઞાનિક ભી સુભાષબાબૂ કો ફિર સે અધ્યક્ષ કે રૂપ મેં દેખના ચાહતેં થે. લેકિન ગાઁધીજી ને ઇસ મામલે મેં કિસી કી બાત નહીં માની. કોઈ સમઝોતા ન હો પાને પર, બહુત સાલો કે બાદ, કાંગ્રેસ અધ્યક્ષપદ કે લિએ ચુનાવ લડા ગયા.

સબ સમઝતે થે કિ જબ મહાત્મા ગાઁધી ને પટ્ટાભી સિતારમૈય્યા કા સાથ દિયા હૈં, તબ વે ચુનાવ આસાની સે જીત જાએંગે. લેકિન વાસ્તવ મેં, સુભાષબાબૂ કો ચુનાવ મેં 1580 મત મિલ ગએ ઔર પટ્ટાભી સિતારમૈય્યા કો 1377 મત મિલેં. ગાઁધીજી કે વિરોધ કે બાવજૂદ સુભાષબાબૂ 203 મતોં સે યહ ચુનાવ જીત ગએ.

મગર ચુનાવ કે નિકાલ કે સાથ બાત ખત્મ નહીં હુઈ. ગાઁધીજી ને પટ્ટાભી સિતારમૈય્યા કી હાર કો અપની હાર બતાકર, અપને સાથીયોં સે કહ દિયા કિ અગર વેં સુભાષબાબૂ કે તરિકોં સે સહમત નહીં હૈં, તો વેં કાંગ્રેસ સે હટ સકતેં હૈં. ઇસકે બાદ કાંગ્રેસ કાર્યકારિણી કે 14 મેં સે 12 સદસ્યોં ને ઇસ્તીફા દે દિયા. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહેં ઔર અકેલે શરદબાબૂ સુભાષબાબૂ કે સાથ બનેં રહેં.

1939 કા વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરી મેં હુઆ. ઇસ અધિવેશન કે સમય સુભાષબાબૂ તેજ બુખાર સે ઇતને બીમાર પડ ગએ થે, કિ ઉન્હે સ્ટ્રેચર પર લેટકર અધિવેશન મેં આના પડા. ગાઁધીજી ઇસ અધિવેશન મેં ઉપસ્થિત નહીં રહે. ગાઁધીજી કે સાથીયોં ને સુભાષબાબૂ સે બિલ્કુલ સહકાર્ય નહીં દિયા.

અધિવેશન કે બાદ સુભાષબાબૂ ને સમઝોતે કે લિએ બહુત કોશિશ કી. લેકિન ગાઁધીજી ઔર ઉનકે સાથીયોં ને ઉનકી એક ન માની. પરિસ્થિતી ઐસી બન ગયી કિ સુભાષબાબૂ કુછ કામ હી ન કર પાએ. આખિર મેં તંગ આકર, 29 અપ્રૈલ, 1939 કો સુભાષબાબૂ ને કાંગ્રેસ અધ્યક્ષપદ સે ઇસ્તીફા દે દિયા.

ફૉરવર્ડ બ્લૉક કી સ્થાપના

3 મૈ, 1939 કે દિન, સુભાષબાબૂ નેં કાંગ્રેસ કે અંતર્ગત ફૉરવર્ડ બ્લૉક કે નામ સે અપની પાર્ટી કી સ્થાપના કી. કુછ દિન બાદ, સુભાષબાબૂ કો કાંગ્રેસ સે નિકાલા ગયા. બાદ મેં ફૉરવર્ડ બ્લૉક અપને આપ એક સ્વતંત્ર પાર્ટી બન ગયી.

દ્વિતીય વિશ્વયુદ્ધ શુરૂ હોને સે પહલે સે હી, ફૉરવર્ડ બ્લૉક ને સ્વતંત્રતા સંગ્રામ અધિક તીવ્ર કરને કે લિએ, જનજાગૃતી શુરૂ કી. ઇસલિએ અંગ્રેજ સરકાર ને સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉક કે સભી મુખ્ય નેતાઓ કો કૈદ કર દિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ કે દૌરાન સુભાષબાબૂ જેલ મેં નિષ્ક્રિય રહના નહીં ચાહતે થે. સરકાર કો ઉન્હે રિહા કરને પર મજબૂર કરને કે લિએ સુભાષબાબૂ ને જેલ મેં આમરણ ઉપોષણ શુરૂ કર દિયા. તબ સરકાર ને ઉન્હે રિહા કર દિયા. મગર અંગ્રેજ સરકાર યહ નહીં ચાહતી થી, કિ સુભાષબાબૂ યુદ્ધ કે દૌરાન મુક્ત રહેં. ઇસલિએ સરકાર ને ઉન્હે ઉનકે હી ઘર મેં નજરકૈદ કર કે રખા.

નજરકૈદ સે પલાયન

નજરકૈદ સે નિકલને કે લિએ સુભાષબાબૂ ને એક યોજના બનાયી. 16 જનવરી, 1941 કો વે પઠાણ કા વેશ પરિધાન કિયે હુએ, મહમદ ઝિયાઉદ્દીન કે નામ સે, પુલિસ કો ચકમા દેકર, અપને ઘર સે ભાગ નિકલે. શરદબાબૂ કે બડે બેટે શિશિર ને ઉન્હે અપની ગાડી સે કોલકાતા સે દૂર, ગોમોહ તક પહુઁચાયા. ગોમોહ રેલ્વે સ્થાનક સે ફ્રંટિયર મેલ પકડકર વે પેશાવર પહુઁચે. પેશાવર મેં ઉન્હે ફૉરવર્ડ બ્લૉક કે એક સહકારી, મિયા અકબર શહા મિલે. મિયા અકબર શહા ને ઉનકી મુલાકાત, કીર્તી કિસાન પાર્ટી કે ભગતરામ તલવાર સે કર દી. ભગતરામ તલવાર કે સાથ મેં, સુભાષબાબૂ પેશાવર સે અફ઼્ગ઼ાનિસ્તાન કી રાજધાની કાબુલ કી તરફ નિકલ પડે. ઇસ સફર મેં ભગતરામ તલવાર, રહમતખાન નામ કે પઠાણ બને થે ઔર સુભાષબાબૂ ઉનકે ગુઁગે-બહરે ચાચા બને થે. પહાડિયોં મેં પૈદલ ચલતે હુએ ઉન્હોને યહ સફર પુરા કિયા.

કાબુલ મેં સુભાષબાબૂ દો મહિનો તક ઉત્તમચંદ મલ્હોત્રા નામક એક ભારતીય વ્યાપારી કે ઘર મેં રહે. વહાઁ ઉન્હોને પહલે રૂસી વકાલાત મેં પ્રવેશ પાના ચાહા. ઇસ મેં નાકામયાબ રહને પર, ઉન્હોને જર્મન ઔર ઇટાલિયન વકાલાતોં મેં પ્રવેશ પાને કી કોશિશ કી. ઇટાલિયન વકાલાત મેં ઉનકી કોશિશ સફલ રહી. જર્મન ઔર ઇટાલિયન વકાલાતોં ને ઉનકી સહાયતા કી. આખિર મેં ઓર્લાંદો માત્સુતા નામક ઇટાલિયન વ્યક્તી બનકર, સુભાષબાબૂ કાબુલ સે રેલ્વે સે નિકલકર રૂસ કી રાજધાની મૉસ્કો હોકર જર્મની કી રાજધાની બર્લિન પહુઁચે.

નાઝી જર્મની મેં વાસ્તવ્ય ઔર હિટલર સે મુલાકાત

બર્લિન મેં સુભાષબાબૂ સર્વપ્રથમ રિબેનટ્રોપ જૈસે જર્મની કે અન્ય નેતાઓ સે મિલે. ઉન્હોને જર્મની મેં ભારતીય સ્વતંત્રતા સંગઠન ઔર આજાદ હિંદ રેડિઓ કી સ્થાપના કી. ઇસી દૌરાન સુભાષબાબૂ, નેતાજી નામ સે જાને જાને લગે. જર્મન સરકાર કે એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબૂ કે અચ્છે દોસ્ત બન ગએ.

આખિર 29 માર્ચ, 1942 કે દિન, સુભાષબાબૂ જર્મની કે સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલર સે મિલે. લેકિન હિટલર કો ભારત કે વિષય મેં વિશેષ રૂચી નહીં થી. ઉન્હોને સુભાષબાબૂ કો સહાયતા કા કોઈ સ્પષ્ટ વચન નહીં દિયા.

કઈ સાલ પહલે હિટલર ને માઈન કામ્ફ નામક અપના આત્મચરિત્ર લિખા થા. ઇસ કિતાબ મેં ઉન્હોને ભારત ઔર ભારતીય લોગોં કી બુરાઈ કી થી. ઇસ વિષય પર સુભાષબાબૂ ને હિટલર સે અપની નારાજી વ્યક્ત કી. હિટલર ને અપને કિયે પર માઁફી માઁગી ઔર માઈન કામ્ફ કી અગલી આવૃત્તી સે વહ પરિચ્છેદ નિકાલને કા વચન દિયા.

અંત મેં, સુભાષબાબૂ કો પતા ચલા કિ હિટલર ઔર જર્મની સે ઉન્હે કુછ ઔર નહીં મિલનેવાલા હૈં. ઇસલિએ 8 માર્ચ, 1943 કે દિન, જર્મની કે કીલ બંદર મેં, વે અપને સાથી અબિદ હસન સફરાની કે સાથ, એક જર્મન પનદુબ્બી મેં બૈઠકર, પૂર્વ આશિયા કી તરફ નિકલ ગએ. યહ જર્મન પનદુબ્બી ઉન્હે હિંદી મહાસાગર મેં માદાગાસ્કર કે કિનારે તક લેકર આઈ. વહાઁ વે દોનો ખૂઁખાર સમુદ્ર મેં સે તૈરકર જાપાની પનદુબ્બી તક પહુઁચ ગએ. દ્વિતીય વિશ્વયુદ્ધ કે કાલ મેં, કિસી ભી દો દેશોં કી નૌસેનાઓ કી પનદુબ્બીયોં કે દૌરાન, નાગરી લોગોં કી યહ એકમાત્ર બદલી હુઈ થી. યહ જાપાની પનદુબ્બી ઉન્હે ઇંડોનેશિયા કે પાદાંગ બંદર તક લેકર આઈ.

પૂર્વ એશિયા પહુઁચકર સુભાષબાબૂ ને સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસ સે ભારતીય સ્વતંત્રતા પરિષદ કા નેતૃત્વ સઁભાલા. સિંગાપુર કે ફરેર પાર્ક મેં રાસબિહારી બોસ ને ભારતીય સ્વતંત્રતા પરિષદ કા નેતૃત્વ સુભાષબાબૂ કો સૌંપ દિયા.

જાપાન કે પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજો ને, નેતાજી કે વ્યક્તિત્વ સે પ્રભાવિત હોકર, ઉન્હે સહકાર્ય કરને કા આશ્વાસન દિયા. કઈ દિન પશ્ચાત, નેતાજી ને જાપાન કી સંસદ ડાયટ કે સામને ભાષણ કિયા.

21 અક્તૂબર, 1943 કે દિન, નેતાજી ને સિંગાપુર મેં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારત કી અંતરિમ સરકાર) કી સ્થાપના કી. વે ખુદ ઇસ સરકાર કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ઔર યુદ્ધમંત્રી બને. ઇસ સરકાર કો કુલ નૌ દેશોં ને માન્યતા દી. નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજ કે પ્રધાન સેનાપતિ ભી બન ગએ.

આજ઼ાદ હિન્દ ફૌજ મેં જાપાની સેના ને અંગ્રેજોં કી ફૌજ સે પકડે હુએ ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કિયા ગયા. આજ઼ાદ હિન્દ ફ઼ૌજ મેં ઔરતો કે લિએ ઝાઁસી કી રાની રેજિમેંટ ભી બનાયી ગયી.

પૂર્વ એશિયા મેં નેતાજી ને અનેક ભાષણ કરકે વહાઁ સ્થાયિક ભારતીય લોગોં સે આજ઼ાદ હિન્દ ફૌજ મેં ભરતી હોને કા ઔર ઉસે આર્થિક મદદ કરને કા આવાહન કિયા. ઉન્હોને અપને આવાહન મેં સંદેશ દિયા તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા.

દ્વિતીય વિશ્વયુદ્ધ કે દૌરાન આજ઼ાદ હિન્દ ફૌજ ને જાપાની સેના કે સહયોગ સે ભારત પર આક્રમણ કિયા. અપની ફૌજ કો પ્રેરિત કરને કે લિએ નેતાજી ને ચલો દિલ્લી કા નારા દિયા. દોનો ફૌજો ને અંગ્રેજોં સે અંદમાન ઔર નિકોબાર દ્વીપ જીત લિએ. યહ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ કે અનુશાસન મેં રહેં. નેતાજી ને ઇન દ્વીપોં કા શહીદ ઔર સ્વરાજ દ્વીપ ઐસા નામકરણ કિયા. દોનો ફૌજો ને મિલકર ઇંફાલ ઔર કોહિમા પર આક્રમણ કિયા. લેકિન બાદ મેં અંગ્રેજોં કા પગડા ભારી પડા ઔર દોનો ફૌજો કો પિછે હટના પડા.

જબ આજ઼ાદ હિન્દ ફૌજ પિછે હટ રહી થી, તબ જાપાની સેના ને નેતાજી કે ભાગ જાને કી વ્યવસ્થા કી. પરંતુ નેતાજી ને ઝાઁસી કી રાની રેજિમેંટ કી લડકિયોં કે સાથ સૈકડો મિલ ચલતે જાના પસંદ કિયા. ઇસ પ્રકાર નેતાજી ને સચ્ચે નેતૃત્વ કા એક આદર્શ હી બનાકર રખા.

6 જુલાઈ, 1944 કો આજાદ હિંદ રેડિઓ પર અપને ભાષણ કે માધ્યમ સે ગાઁધીજી સે બાત કરતે હુએ, નેતાજી ને જાપાન સે સહાયતા લેને કા અપના કારણ ઔર અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજ કી સ્થાપના કે ઉદ્યેશ્ય કે બારે મેં બતાયા. ઇસ ભાષણ કે દૌરાન, નેતાજી ને ગાઁધીજી કો રાષ્ટ્રપિતા બુલાકર અપની જંગ કે લિએ ઉનકા આશિર્વાદ માઁગા . ઇસ પ્રકાર, નેતાજી ને ગાઁધીજી કો સર્વપ્રથમ રાષ્ટ્રપિતા બુલાયા. લાપતા હોના ઔર મૃત્યુ કી ખબર

દ્વિતીય વિશ્વયુદ્ધ મેં જાપાન કી હાર કે બાદ, નેતાજી કો નયા રાસ્તા ઢૂઁઢના જરૂરી થા. ઉન્હોને રૂસ સે સહાયતા માઁગને કા નિશ્ચય કિયા થા.

18 અગસ્ત, 1945 કો નેતાજી હવાઈ જહાજ સે માંચુરિયા કી તરફ જા રહે થે. ઇસ સફર કે દૌરાન વે લાપતા હો ગએ. ઇસ દિન કે બાદ વે કભી કિસી કો દિખાઈ નહીં દિયે.

23 અગસ્ત, 1945 કો જાપાન કી દોમેઈ ખબર સંસ્થા ને દુનિયા કો ખબર દી, કિ 18 અગસ્ત કે દિન, નેતાજી કા હવાઈ જહાજ તાઇવાન કી ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત હો ગયા થા ઔર ઉસ દુર્ઘટના મેં બુરી તરહ સે ઘાયલ હોકર નેતાજી ને અસ્પતાલ મેં અંતિમ સાઁસ લે લી થી.

દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજ મેં નેતાજી કે સાથ ઉનકે સહકારી કર્નલ હબિબૂર રહમાન થે. ઉન્હોને નેતાજી કો બચાને કી શર્થ કી, લેકિન કે કામયાબ નહીં રહે. ફિર નેતાજી કી અસ્થિયાઁ જાપાન કી રાજધાની તોકિયો મેં રેનકોજી નામક બૌદ્ધ મંદિર મેં રખી ગયી.

સ્વતંત્રતા કે પશ્ચાત, ભારત સરકાર ને ઇસ ઘટના કી જાઁચ કરને કે લિએ, 1956 ઔર 1977 મેં દો બાર એક આયોગ કો નિયુક્ત કિયા. દોનો બાર યહ નતિજા નિકલા કી નેતાજી ઉસ વિમાન દુર્ઘટના મેં હી મારે ગયે થે. લેકિન જિસ તાઇવાન કી ભૂમિ પર યહ દુર્ઘટના હોને કી ખબર થી, ઉસ તાઇવાન દેશ કી સરકાર સે તો, ઇન દોનો આયોગો ને બાત હી નહીં કી.

1999 મેં મનોજ કુમાર મુખર્જી કે નેતૃત્વ મેં તીસરા આયોગ બનાયા ગયા. 2005 મેં તાઇવાન સરકાર ને મુખર્જી આયોગ કો બતા દિયા કિ 1945 મેં તાઇવાન કી ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત હુઆ હી નહીં થા. 2005 મેં મુખર્જી આયોગ ને ભારત સરકાર કો અપની રિપોર્ટ પેશ કી, જિસ મેં ઉન્હોને કહા, કિ નેતાજી કી મૃત્યુ ઉસ વિમાન દુર્ઘટના મેં હોને કા કોઈ સબૂત નહીં હૈં. લેકિન ભારત સરકાર ને મુખર્જી આયોગ કી રિપોર્ટ કો અસ્વીકાર કર દિયા.

18 અગસ્ત, 1945 કે દિન નેતાજી કહાઁ લાપતા હો ગએ ઔર ઉનકા આગે ક્યા હુઆ, યહ ભારત કે ઇતિહાસ કા સબસે બડા અનુત્તરીત રહસ્ય બન ગયા .

more detail- powered by  http://gu.wikipedia.org

હે પ્રભુ !

Posted: જુલાઇ 1, 2010 in અવર્ગીકૃત

હે

પ્રભુ !

હુ  તને યાદ કરુ છુ દુખમાં,

કારણ કે

મને મુક્તિ જોઈએ છે.

હુ  તને યાદ કરુ છુ સુખમાં,

કારણ કે

મને સલામતી જોઈએ છે.

હુ  તને યાદ કરુ છુ હંમેશા

કારણ કે

તેનુ કોઈ કારણ હોઇ છે.

હે

પ્રભુ !!!

એવુ કેમ નથી બનતુ કે  હુ તને યાદ કરું કોઇ કારણ વિના…………………………….

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

તુ ચારણીમાં પાણી ભરિને  ચાલવામાં સફળ થઈ શકશે,

પણ તારામાં ધિરજ પ્રતિક્ષા અને સહનશિલતા  હોવી  જોઈએ………………………….

પાણી ઠરીને બરફ બની જાય ત્યાં સુધીની..!!!!!!!!!

સરદાર વલ્લભભાઈ પટેલ

Posted: જૂન 30, 2010 in અવર્ગીકૃત

સરદાર વલ્લભભાઈ પટેલ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ દરમ્યાન ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા.જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદમાં થયો હતો.તેમનો ઉછેર ગુજરાતના કરમસદ માં થયેલો .તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ  ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની વાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા  વિઠ્ઠલભાઈ  તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ – કાશીભાઈ તેમજ એક નાના બેન દહીબા હતા.

વલ્લભભાઈને નિશાળનું ભણતર પરું કરવા નડીયાદ, પેટલાદ તથા બોરસદ જતા હતા.વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા હતા. તેઓને  વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. વલ્લભભાઈ વર્ષો તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં.

૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા.ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગ્રહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના વકીલ મંડળ માં નામ નોંધાવ્યું.તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો – ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો.

૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉત્કટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા.વલ્લભભાઈએ પુર્નલગ્ન નહી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા.

૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાઈ થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકિલાતની પ્રેક્ટીસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા.તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ્ રમતના માહેર ખેલાડી પણ થયા.

મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા.ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેત્રુત્વ પણ કર્યું.તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું.

ભારતના પહેલા ગ્રુહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી પણ બન્યાં હતા.દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેત્રુત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડ઼ા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રીત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું.સરદાર ગાંધીજી પ્રત્યે ખુબજ વફાદાર હતા તેમજ તેઓ અને નેહરુ બન્ને પોતની વચ્ચેના મતભેદોના ઉકેલ માટે ગાંધીજી પાસે જતા. સરદાર અને નેહરુ વચ્ચે ધણીવાર રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર તરકાર ઉભી થઈ હતી.

ગાંધીજીના મૃત્યુના દિવસે સરદાર તેમની સાથે ખાનગીમાં વાત કરવા વાળા છેલ્લા વ્યક્તિ હતા અને તેમના ગયા બાદ થોડીજ મિનિટોમાં ગાંધીજી ઉપર જાનલેવા હુમલો થયો હતો.મિડીયા તેમજ બીજા રાજનીતિજ્ઞો તરફથી ગાંધીજીની રક્ષા કરવામાં નિશ્ફળ નિવડ્યાની ટીકા સરદારના ગૃહખાતા માટે ઉદ્ભવી હતી. ગાંધીજીના મૃત્યુના બેજ મહીનામાં સરદારને હ્રદય હુમલો થયો હતો પણ તેમના પુત્રી તેમજ તેમના મુખ્ય સચિવ અને પરિયારીકાની સમયસુચકતાને લીધે સરદારનો જીવ બચી ગયો હતો. પાછળથી સરદારે કહ્યું હતુ કે ગાંધીજીના દેહાંતને લીધે તેમના મનમાં દુ:ખનો ડુમો ભરાવાથી તેમને હ્રદય હુમલો થયો હતો.

૨૯ માર્ચ ૧૯૪૯ ના દિવસે સરદાર તથા તેમના પુત્રી મણીબેન તેમજ પટીયાલાના મહારાજા જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે વિમાન સાથેનો સત્તાધિકારીઓનો સંપર્ક ટુટી ગયો હતો. એન્જીની ખરાબીને કારણે વિમાનચાલકે રાજસ્થાનના રણ પ્રદેશમાં વિમાનનું તાતીનું ઉતરાણ કરવું પડ્યુ હતું. આ પ્રસંગમાં કોઈને હાની ન પહોંચી હતી અને સરદાર બીજા યાત્રીઓ સાથે પાસે ના ગામ સુધી ચાલતા જઈ ત્યાંના સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.સરદારની તબિયત ૧૯૫૦ના ઉનાળા દરમ્યાન બગડતી ગઈ. તેમને પછીથી ઉધરસમાં લોહી નીકળતું હતું.૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હ્રદય હુમાલો થયો હતો (તેમનો બીજો) કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ.

ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા – રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચૈતાં હોવાથી ‘પેટ્રન સૈન્ટ’ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.

૧૯૮૦માં મોતી મહલ, અમદાવાદ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની સ્થાપના થઈ હતી કે જેમાં એક સંગ્રહાલય, તેમના ચિત્રોનું પ્રર્દશન, ઐતિહસિક ફોટા તથા ગ્રંથાલયનો કે જેમાં તેમને લગતા મહત્ત્વનાં દસ્તેવાજો તેમજ ચોપડીઓનો સમાવેશ થાય છે. પ્રર્દશનમાં સરદારની અંગત વસ્તુઓ તેમજ તેમના અંગત અને રાજકીય જીવનના વિભીન્ન ગાળાઓ દરમ્યાનના અવશેષો દર્શાવવમાં આવ્યા છે.

ટીમવર્કથી મળે છે શ્રેષ્ઠ પરિણામ

Posted: જૂન 28, 2010 in અવર્ગીકૃત

મોટા ભાગે આપણે લોકોને એવું કહેતાં સાંભળતાં હોઈએ છીએ કે ‘અમારા બિઝનેસમાં કામ તો ભરપૂર છે, પરંતુ અમારી પાસે તેને પરિણામ સુધી પહોંચાડી શકે તેવા લોકો નથી.’ ‘અમારા મેનેજર એટલા સક્ષમ નથી.’, ‘ખરેખર તો એ વાતની ઓળખ કરવી બહુ મુશ્કેલ છે કે, અમારા કર્મચારીઓની યુવા પેઢી આખરે સંસ્થા પાસેથી શું અપેક્ષા રાખે છે? તેમની મનોવૃત્તિ અસ્થિર હોય છે. આ સ્થિતિમાં અમે તેને શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેવી રીતે પ્રેરિત કરી શકીએ?’ ‘હું અમારા મેનેજરો તેમજ લીડરોને નેતૃત્વની કળા શીખવવાની કોશિશ કરું છું, પરંતુ લાગે છે કે તેનાથી કંઈ નહીં થાય.’ વૈશ્વિક સ્તરે કુશળ મેનેજરોની કમી છે.

આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે દુનિયાભરમાં શિક્ષણ સંસ્થાઓ અને મેનેજર બનવાની મહેરછા ધરાવતા લોકોની સંખ્યા વધી છે. યુવાઓ મેનેજમેન્ટના સિદ્ધાંત શીખી લે છે, કોર્પોરેટ કેસ સ્ટડીઝ અંગીકાર કરી લે છે, એ સમજી લે છે કે તેનું કેવી રીતે સમાધાન કરી શકાશે, બીજા સાથે સારી રીતે સંવાદ સાધવાનું અને વસ્તુઓને યોગ્ય રીતે રજૂ કરવાનું પણ જાણી લે છે, છતાં વૈશ્વિક ક્ષિતિજ પર પ્રબંધકિય પ્રતિભાઓની કમી નજરે ચઢે છે.

એક વ્યાપક ધારણા છે કે પોતાના કાર્યક્ષેત્રનું સમગ્ર જ્ઞાન હાંસલ કરવું અને તેના હિસાબે કામ કરવું જ મેનેજમેન્ટ છે. શું આ સત્ય છે? ના. જો માત્ર જ્ઞાન અને માહિતી જ મુખ્ય બાબત હોત તો આજે ઇન્ટરનેટ જેવા માઘ્યમ અને ઉરચ સ્તરની ઇન્ટેલિજન્સ પ્રતિભા છતાં શા માટે આપણી સંસ્થાઓ શ્રેષ્ઠ પરિણામ નથી મેળવી શકતી? કારણ આ કોઈ એકની ક્ષમતા પર આધારિત નથી. તે ટીમની ક્ષમતા પર નિર્ભર છે, જયાં સૌ હળીમળીને કામ કરીને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે.

હાલના જ વલ્ર્ડકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વરચેની મેચનું જ ઉદાહરણ લો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૫-૨ થી હરાવી દીધું. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડી પણ બીજા જેટલા જ પ્રતિભાશાળી કે પછી કહોને કે દુનિયાની મુખ્ય ટીમોના ખેલાડીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે, પરંતુ આ મેચમાં કેટલાક ખેલાડીઓ વ્યક્તિની જેમ રમ્યા, જાણે કે બાકીની ટીમ ત્યાં હોય જ નહીં! લાગે છે કે આપણા ખેલાડીઓ એ જ ચિંતામાં રહે છે કે જીતનો તાજ કોના માથે આવશે.

અહીંયાં સમસ્યા એ છે કે લોકો માત્ર પરિણામને જ સમજે છે. એ નથી સમજતાં કે પરિણામ કેવી રીતે મળ્યું. ફંડા એ છે કે વ્યક્તિઓના દમ પર શ્રેષ્ઠ પરિણામ હાંસલ ન કરી શકાય. એક લીડરના નેતૃત્વમાં જ કુશળ લોકોની ટીમ દ્વારા સારાં પરિણામો સાંપડતાં હોય છે.